सरस्वतीदेवी PARASHMUNI
💯✔ #હિન્દુ_ધર્મ શાસ્ત્રોમાં માતા #સરસ્વતી ને #જ્ઞાન અને #બુદ્ધિ ની સાથે #વાણી ની દેવી પણ માનવામાં આવી છે. અર્થાત્ જે લોકો વાણીના વ્યવસાય-વેપાર સાથે જોડાયેલા છે તેમની માટે સરસ્વતીની ઉપાસના ફાયદાકારક માનવામાં આવે છે. જેમ કે, વકીલ, ગાયક, કથાકાર વગેરે. આમ તો #માતા_સરસ્વતી ની સાધના માટે ઘણા મંત્રો, સ્તુતિ અને આરતીની રચના કરવામાં આવી છે પરંતુ નીચે આપેલ મંત્રના માધ્યમથી જો જપ સાધના કરવામાં આવે તો માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. વાણીના માધ્યમથી રોજીરોટી(આજીવિકા) ચલાવતા લોકોએ પણ આ મંત્ર ઘણો લાભદાયક રહે છે. મંત્રઃ-नमस्ते शारदे देवी सरस्वती मतिप्रदे। वसत्वं मम जिव्हाग्रे सर्वविद्या प्रदाभव।। અર્થાત્ – હે #દેવી_સરસ્વતી, તમને પ્રણામ કરું છું. તમે મારી જીભ ઉપર વિરાજમાન છો જેનાથી મને વિદ્યા પ્રાપ્ત થાય છે. દેવી સ્તુતિ : સરસ્વતી या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावॄता , या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना | या ब्रह्माच्युतशङ्करप्रभॄतिभिर्देवै: सदा वन्दिता , सा मां पातु सरस्वती भगवती नि:शेषजाड्यापहा || જે દેવી #સફેદ_ચમેલી, ચંદ્રમાં તથા મોતીના હાર જેવા વસ્ત્રોમાં , હાથમાં વીણા લઇ, #સફેદ_કમળ પર બે