Posts

Showing posts from May, 2023

दुर्लभ जैन मंत्र

🔯 *दुर्लभ दिव्य जैन मंत्र* 🔯 *यह हमारे जैनो के बहुत ही दुर्लभ मंत्र है ।* *मंत्रो के द्वारा समस्या से समाधान पाएं* 1.पारिवारिक शांति एवं सौहार्द  :- ॐ ह्रीं णमो लोए सव्वसाहूणं।  2. क्रोध शमन मंत्र  :- 1. ‘‘ॐ क्षौं क्षौं स्वाहा।‘‘      2. ॐ शांते-प्रशान्ते सर्व क्रोधोपशमनी स्वाहा। 3. ज्ञान वृद्धि मंत्र  :- ‘‘ॐ णमो णाणस्स‘‘ 4. भय-मुक्ति मंत्र  :- ‘‘णमो अभयदयाणं‘‘ 5. चिड़चिड़ापन मुक्ति मंत्र :- ‘‘ह्रूं।‘‘ 6. शरारत कम करने के लिए :- ‘‘चंदेस्सु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा‘‘ 7. पारिवारिक इनसिकियोरिटी के लिए :- ‘‘ॐ अरिहे सर्व रक्ष ह्रं फट् स्वाहा।‘‘ 8. नकारात्मक विचार को कम करना :- ‘‘ॐ ह्रीं श्री भगवते पार्श्वनाथाय  हर हर स्वाहा।‘‘ 9. आस-पास की नेगेटिविटी कम करने के लिए :- ‘‘ॐ अर्हम् अ सि आ उ सा नमः‘‘ 10. जीवन में मंगल करने के लिए :- ‘‘अरहंता मंगलं‘‘ 11. सगाई का मंत्र :- ‘‘ॐ ह्रीं श्री नमो वासुपूज्य प्रभवे, ममग्रह शांन्तिं कुरु कुरु स्वाहा।‘‘ 12. C.A., C.S. किसी भी Field में सफलता पाने के लिए :- ‘‘ॐ ह्रीं श्रीं चिंतामणि पार्श्वनाथाय  अर्हते नमः‘‘ 13. यात्रा प्रारम्भ पूर्व मंत्र :- ‘‘ॐ फ

सोलह विद्या देवियाँ

सोलह विद्या देवियाँ 1. रोहिणी- पुण्य बीज को उत्पन्न करने वाली ।  2. प्रज्ञप्ति- प्रकृष्ट ज्ञान की धारण करने वाली ।  3. वज्र श्रृंखला-  वज्र श्रृंखला के समान दुष्ट का दमन करने वाली ।  4. वज्रांकुशा- वज्र और अंकुश रूप दो अस्त्र धारण करने वाली ।  5.चक्रेश्वरी- चक्र धारण करने वाली ।  6. नरदत्ता- मनुष्यों को वरदान देने वाली।  7. काली- शत्रुओं के लिये काल के समान अतिश्याम वर्ण वाली।  8.महाकाली-शत्रुओं के लिए महाकाल के समान अतिश्याम वर्ण वाली।  9.गौरी-उज्ज्वल वर्ण वाली।  10. गांधारी- गाय का वादन धारण करने वाली।  11. महाज्वाला समस्त प्रकार के हथियारों की विशाल ज्वाला समान ।  12. मानवी- मनुष्यों की माता के समान ।  13. वैरोट्या-वैर का उपशमन करने वाली।  14. अच्छुप्ता- पाप का स्पर्श नहीं करने वाली ।  15. मानसी- ध्याता के मन को अधिकतम सानिध्य देने वाली । 16. महामानसी - ध्याता के मन को अधिकतम सानिध्य देने वाली ।

પાળિયા

#પાળિયા ના પ્રકાર   #ખાંભી : કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક,   #થેસા : પાળિયા નજીકના નાનાં પથ્થરો,   #ચાગીયો :  પત્થરોના ઢગલા,  #સુરાપુરા : અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ. #સુરધન : આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે. ભરવાડ સમાજ  મા લાકડા ના ફડાલા (ફળૂ)ને સિંધુર ચડાવી તેને વિધીવત ગોખે બેસાડી પુંજવા મા આવે છે #યોદ્ધાઓના_પાળિયા (#રણ_ખાભિ) 🚩: આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.   તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ. આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના