गणेश PARASHMUNI
ॐ श्रीं गं सौभाग्य गणपतये वरद सर्वजनान् में वशमानय नमः॥ આ વિશિષ્ટ મંત્રનો અર્થ થાય છે કે હે વિનાયક શ્રી ગણેશ, તમારી કૃપા દૃષ્ટિ અને આશીર્વાદ મને દરેક જન્મમાં મળતા રહે અને તમારા આશીર્વાદથી હું એક સુખી અને સ્વાસ્થ્ય વર્ધક જીવન જીવી શકું. મને એવું સૌભાગ્ય પ્રદાન કરો જેનાથી મારા જીવનની બધી બાધાઓ દૂર થાય. ગણપતિની મૂર્તિમાં ડાબા હાથ તરફ વળેલી સૂંઢ હોવી જોઈએ. જમણી તરફની સૂંઢવાળા ગણેશ જીદ્દી હોય છે. તેમની સાધના પણ કઠિન હોય છે અને આ ભક્તો પર મોડેથી પ્રસન્ન થાય છે. ગણપતિદાદાને જે દૂર્વા ચઢાવવામાં આવે છે, તે બાર આંગળ લાંબી અને ત્રણ ગાંઠોવાળી હોવી જોઇએ. આવી ૧૦૧ કે ૧૨૧ દૂર્વા ગણેશને અર્પણ કરી તેનું પૂજન કરવું જાઇએ. 💯✔ भगवान श्री गणेश के सिद्ध मंत्र लम्बोदर के प्रमुख चतुर्वर्ण हैं। सर्वत्र पूज्य सिंदूर वर्ण के हैं। इनका स्वरूप व फल सभी प्रकार के शुभ व मंगल भक्तों को प्रदान करने वाला है। नीलवर्ण उच्छिष्ट गणपति का रूप तांत्रिक क्रिया से संबंधित है। शांति और पुष्टि के लिए श्वेत वर्ण गणपति की आराधना करना चाहिए। शत्रु के नाश व विघ्नों को रोकने के लिए हरिद्रा गणपति की आराधना की जाती है। गणपतिजी का ब